Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

જાડીયાના પીઠડમાં ૧૯ વર્ષની યુવતિનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ  જાડીયાના પીઠડ ગામમાં રહેતી ૧૯ વર્ષની વર્ષા વિનોદભાઇ કટારીયાઍ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેણીઍ તાજેતરમાં અભ્યાસ પુરો કર્યો હતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ જાડીયા પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના આ પગલાથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:11 pm IST)