Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં પેનલ એડવોકેટ તરીકે જગુભાઇ કુવાડીયાની નિમણુંક

રાજકોટ તા. ૨૮: મુળ જંગવડના વતની અને હાલ રાજકોટને કર્મભુમિ બનાવનાર (મનુભાઇ જંગવડના નાનાભાઇ) યુવા એડવોકેટ અને નોટરી જગુભાઇ મણસુરભાઇ કુવાડીયા (મો.૯૬૨૪૫ ૫૫૫૫૭) ની બેંન્ક ઓફ  મહારાષ્ટ્રમાં પેનલ એડવોકેટ તરીકે નિમણુંક થતા ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. ઉંલ્લેખનીય છે કે તેઓ ૨૭ બેન્કોમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહ્યા છે.

 

(10:49 am IST)