Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

અકિલા ન્યુઝ : રાજકોટ માં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા લાગ્યા પોસ્ટર, પોસ્ટરમાં બાબા ને પૂછ્યા પ્રશ્નો, રાજકોટના ઢોર ડબા માથી 350000 ગાય ક્યાં ગઈ? ગાયની હાલત બત્તર કેમ, રાજકોટના ભરવાડ સમાજના અગ્રણી રણજીત મુંધવાએ પૂછ્યા બેનર દ્વારા પ્રશ્નો.

(1:50 pm IST)