Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

આજે ભીમ અગીયારસ : ઘરે ઘરે કેરીનું જમણ : ખરીદીમાં તેજી નિકળી પડી

રાજકોટ : આજે ભીમ અગીયારસ છે. લોકવાયકા પ્રમાણે આપણે ત્‍યાં ભીમ અગીયારસે કેરીનું જમણ ખાસ રાખવામાં આવે છે. આ દિવસે કેરી અને અન્‍ય ફરાળી વાનગીઓ આરોગીને એકાદશીનું વ્રત કરવામાં આવે છે. સાસરે ગયેલ દિકરીઓ પણ પ્રથમ ભીમ અગીયારસ પીયરીયામાં કરવા આવે છે. ભીમ અગીયારસને ઘરે ઘરે કેરીનું જમણ હોય છે. જેથી આજે કેરીની ખરીદીમાં જોરદાર તેજી જોવા મળી હતી. જે તસ્‍વીરમાં દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:17 pm IST)