Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રાજકોટ જેલના સુબેદાર એસ. પી. જાનીને જેલરનું પ્રમોશન

રાજકોટ તા. ૩૧: સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવી રહેલા શૈલેષભાઇ પી. જાની (મો. ૮૩૨૦૫ ૩૫૫૬૭)ને સુબેદારમાંથી જેલર તરીકે પ્રમોશન મળતાં સાથી અધિકારીઓ, કર્મચારીઓ તરફથી શુભકામના મળી રહી છે. એસ. પી. જાનીએ જુનાગઢ, બરોડા, જામનગર સહિતની જેલોમાં ફરજ બજાવી છે. રાજકોટમાં એક વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ જેલમાં જ તેઓ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ બી. ડી. જોષી તથા સિનીયર અધિકારીઓની રાહબરીમાં ફરજ બજાવશે.

(1:04 pm IST)