Gujarati News

Gujarati News

બે મહિનાથી બિહારી ત્રિપુટીઍ રાજકોટમાં ધામા નાખ્યા’તાઃ ઍટીઍમ ફ્રોડના ૬ ગુના ઉકેલાયા: હેડકોન્સ. સંજયભાઇ ચાવડા, કોન્સ. રાજદિપસિંહ જાડેજા અને અરવિંદભાઇ ફતેપરાની બાતમી : મદદને બહાને કાર્ડ બદલી પીન નંબર જાણી ઠગાઇ કરતાં, કોઇ રૂપિયા જમા કરાવવા આવ્યું હોય તો તેનું ટ્રાન્જેક્શન નજર ચુકવી કેન્સલ કરી ટ્રાનજેકશન થઇ ગયાનું જણાવી દેતાંઃ જે તે વ્યક્તિ બહાર જાય ઍટલે જમા થયા વગર મશીનમાં પડ્યા રહેલા રૂપિયા મેળવી મોજશોખ કરતાં :ઍસીપી બી.વી. જાદવ, ભક્તિનગર પીઆઇ ઍલ. ઍલ. ચાવડા, પીઍસઆઇ ઍચ. બી. રાયજાદા અને ટીમની કાર્યવાહીઃ રૂપેશ, રાકેશ, અવનીશને દબોચી ૩,૫૬,૪૦૦ રોકડા અને ૧૭ ઍટીઍમ કાર્ડ કબ્જે કરાયા access_time 4:11 pm IST