Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાણાવાવમાં ફુલહારી મનોરથ

પોરબંદર : પ.પૂ.ગો.૧૦૮ વસંત કુમાર  મહારાજ શ્રી સહિત   રાણાવાવની બાલકૃષ્‍ણલાલજી ની હવેલી એ ફુલફાગ મનોરથમાં પધારી વૈષ્‍ણવોને આનંદ  લેવડાવ્‍યો. તેમજ જલારામ મંદિર  ની જગ્‍યામાં પણ પધારી દૃષ્ટિ  કરી પગલા કરી આશીર્વાદ  આપેલ અને મહાજન  સંસ્‍થાઓ દ્વારા  મહારાજ શ્રીનું પુષ્‍પહારથી સ્‍વાગત કરેલ તે સમયે મહાજન  પ્રમુખ ભરતભાઈ  રાજાણી, ઉપપ્રમુખ  મધુભાઈ માખેચા, કનુભાઈ રાયચુરા, પંકજ ભાઈ ખીલોચીયા, દયાળભાઈ મજીઠીયા, અશોકભાઈ  ગંડેચા, ધીરુભાઈ મજીઠીયા, જયસુખભાઈ રાયચુરા સહિત  અનેક આગેવાનો અને બહેનો પણ ઉપસ્‍થિત  રહેલ. મહારાજનું સ્‍વાગત કરવામાં આવ્‍યું તે તસ્‍વીર

(12:10 pm IST)