Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ખોડલધામ-સોમનાથ પદયાત્રા નરેશ પટેલ સોમનાથ પહોંચ્‍યા

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ  તા. ૧ :.. ખોડલધામ પ્રણેતા નરેશ પટેલની અધ્‍યક્ષતામાં ખોડલધામથી સોમનાથ સુધીની યોજાયેલી પદયાત્રા સોમનાથ પહોંચી છે જે આજે સવારે ૧૦ વાગ્‍યા બાદ સોમનાથ મહાદેવના દર્શન કરશે અને આવતીકાલે તા. ર માર્ચના રોજ સોમનાથ મહાદેવને ધ્‍વજારોહણ કરશે. તેમની સાથે સેંકડો પદયાત્રીઓ પણ જોડાયા છે.

(12:37 pm IST)