Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ :નવા 33 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 33 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,49,349 સેમ્પલ લેવાયા છે

(8:42 pm IST)