Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરની મુલાકાતે હરિદ્વારના શાષાી શ્રી હરિવલ્લભદાસજી સ્‍વામી તેમજ રાજકોટ મંદિરના મહંત શાષ્ત્રી સ્‍વામીશ્રી રાધારમણદાસજી

 જુનાગઢ,જામજોધપુર : જામજોધપુર સ્‍વામિનારાયણ મંદિરની મુલાકાતે હરિદ્વારથી  પૂ.હરિવલ્લભ દાસજી સ્‍વામી તથા ગવૈયા શ્રી ગંગાસાગર સ્‍વામી પધાર્યા હતા ,મંદિર ના કોઠારી શ્રી જગત પ્રકાશદાસજીસ્‍વામીએ સંતોનું ઉમળકા ભેર સ્‍વાગત કર્યું હતું. પધારેલા સંતોએ મંદિરમાં બિરાજતા ધનશ્‍યામ મહારાજના દર્શન કર્યા હતા , સાથે આગામી દિવસોમાં અક્ષર નિવાસી શાષાી સ્‍વામીશ્રી ભગવત ચરણદાસજી સ્‍વામી ની સ્‍મળતિમાં ,જે ભવ્‍ય ગુરૂવંદના મહોત્‍સવ યોજાવા જઈ રહ્યો છે જે અંગે ચર્ચા કરાઈ હતી તેમજ હાલ પૂર્વ  તૈયારીઓ શરૂ કરાઈ છે ,મંદીરને રંગવાનું કામ ચાલી રહ્યું છે સાથે જામજોધપુર શહેરમાં અક્ષર નિવાસી શાષાી પૂ.ભગવતચરણદાસજી સ્‍વામી ની સ્‍મળતિમાં કેલેન્‍ડર પણ વિતરણ કરવામાં આવ્‍યા છે. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા, (જામજોધપુર) વિનુ જોશી (જુનાગઢ)) 

(11:44 am IST)