Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

સુરેન્‍દ્રનગરમાં ‘‘નો-ટોબેકો-ડે''ની ઉજવણી

વઢવાણ : સુરેન્‍દ્રનગરમાં સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિશ્વ  વ્‍યસન મુકિત દિવસે રાજમાર્ગો પર રેલી યોજી વ્‍યસન મુકિત માટે અપીલ કરાઇ હતી. જેમા સંપ્રદાયના બાળકો, પુરુષો,સ્ત્રીઓ મોટી સંખ્‍યામા જોડાયા હતા.ઉપરાંત ટેબ્‍લોમાં સિગારેટ, દારૂ વગેરેની વ્‍યસન મુકિતના પિકચરો રજૂ થયા હતા (તસ્‍વીર- અહેવાલઃ ફઝલ ચૌહાણ વઢવાણ)

(11:56 am IST)