Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વિસાવદરમાં નિસ્‍વાર્થભાવે સામાજિક-ધાર્મિક કાર્ય કરતા ‘ભોલેનાથબાપુ'ને મોબાઇલ+ જીંદગી પર્યત રિચાર્જની ભેટ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩: વિસાવદરમાં નિસ્‍વાર્થભાવે સામાજિક-ધાર્મિક કાર્યોમાં સતત ઓતપ્રોત શ્રી જીતુપરીબાપુ ગૌસ્‍વામી (ૅજય ભોલેનાથૅ)ને વર્તમાન ઇન્‍ટરનેટ યુગમાં અતિ આવશ્‍યક નવા જ મોબાઇલની બાબુભાઇ સંજરી મોબાઇલવાળાએ ભેટ આપેલ છે અને કેતુલભાઇ કાનાબારે સીમકાર્ડ આપી આજીવન રિચાર્જની જવાબદારી લીધી છે.આ બન્ને સમાજ શ્રેષ્ઠીઓ પર ભોલેનાથ બાપુએ પ્રસન્નતા વ્‍યક્‍ત કરી આશીર્વાદ પાઠવ્‍યા છે.

(1:30 pm IST)