Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે સંજય રાવલ સહીતના મહાનુભાવો

 જુનાગઢ : જમજોધપુર નજીક આવલ ધુનડા સતપુરણધામ આશ્રમની મોટીવેશનલ સ્‍પીક સંજયભાઇ રાવલ ડો.હાર્દિકભાઇ યાજ્ઞીક અને લોકસાહિત્‍યકાર મંગલભાઇ રાઠોડએ મુલાકાત લીધી હતી. દરમ્‍યાન આશ્રમના સંસ્‍થાપક પુ. જેન્‍તીરામબાપાએ તેઓનું ઉપવષા ઓઢાડી ગુરૂ ગીતા અર્પણ કરી અભિવાદન કર્યુ હતું. બાદમાં આશ્રમની વિવિધ સેવાકીય પ્રવૃતી નિહાળી સંજયભાઇ રાવલ સહીતનાએ રાજીપો વ્‍યકત કરી પુ.જેન્‍તીરામ બાપાની સેવાને બિરદાવી હતી. (અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘલા -જુનાગઢ)

(11:49 am IST)