Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

જેતલસરમાં કોરોનાથી અવસાન પામેલા દિવ્યાત્માઓને શ્રધ્ધાંજલી અપાઇ

જેતલસર : આ વર્ષે કોરોનાથી અવસાન થયેલા તમામ યુવાન, વડીલો અને બુજુર્ગો સહિતના મૃતાત્માઓને કાયમ શાંતિ મળે તે માટે જેતલસરમાં સુર્યમુખી હનુમાનની જગ્યા, ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રધ્ધાંજલી સભા યોજાઇ હતી. આ તકે ઉપસ્થિત ૧૫ મીનીટ મૌન પાળીને દિવંગતોએ શ્રધ્ધાંજલી આપી હતી. સેવાભાવીઓએ શોકસભા બાદ બટુક ભોજન યોજયુ હતુ.(તસ્વીર : કુલદીપ જોશી, જેતલસર)

(11:57 am IST)