Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

દ્ધાદશ જયોતિલિઁગ નાગેશ્વર મહાદેવને અન્નકૂટ સાથે પુષ્પશૃંગાર દર્શન :ભાવિકો ઉમટી પડ્યા

પુજારી પરિવાર દ્ધારા અન્નકુટ સાથે પુષ્પશ્રુગાર દશઁન રખાયેલ જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો

 (દિપેશ સામાણી.દ્વારા ) દ્ધારકા: દ્ધારકા પાસે આવેલ દ્ધાદશ જયોતિલિઁગ નાગેશ્વર મહાદેવને સોમવારે પુજારી પરિવાર દ્ધારા અન્નકુટ સાથે પુષ્પશ્રુગાર દશઁન રાખવામા આવ્યા હતા.જેનો ભાવિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.અને ધન્યતા અનુભવી હતી

 

(12:22 am IST)