Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ચોરવાડમાં ભાગવત કથાનો લાભ લેતા પત્રકાર પોપટલાલ

વેરાવળઃ ચોરવાડમાં ગીરનારા બ્રાહ્મણ જ્ઞાતિની ભાગવત કથા યોજાયેલ ત્‍યારે તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના શ્‍યામ પાઠક (પત્રકાર પોપટલાલ) લાભ લીધેલ ત્‍યારની તસ્‍વીરો (તસ્‍વીરઃ દિપક કક્કડઃ વેરાવળ)

(1:49 pm IST)