Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

રામજન્‍મ ભૂમિ મંદિર નિર્માણ નિધી દાતાઓને વૈધ્‍ધીક ઉર્જા કિટ અર્પણ

ખીરસરા : લોધીકા આર એસ એસ સંધ પરીવાર દ્વારા રામ જન્‍મભૂમિ મંદિર નિર્માણ નિધી દાતાઓને વૈધ્‍ધીક ઉર્જા કિટ અર્પણ કરવામાં આવેલ. રામજન્‍મ ભુમી મંદિર - અયોધ્‍યા ના મંદિર નિર્માણ કાર્યમાં જે દાતાઓએ નિધી આપેલ છે તે દાતાઓને લોધીકા આર એસ એસ સંધ પરીવાર દ્વારા વૈશ્વિક આધ્‍યાત્‍મિક ઉર્જા કેન્‍દ્રનુ વૈધ્‍ધીક કિટ અર્પણ કરવામાં આવેલ.

(11:30 am IST)