Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કાલાવડમાં ઔધોગિક તાલીમ સંસ્થા (ITI)માં કોરોના એન્ટ્રી : સોમવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટ કરાશે

જામનગર: કાલાવડમાં ઔધોગિક તાલીમ સંસ્થા (ITI)માં કોરોના એન્ટ્રી થઈ છે. એક શિક્ષકને  કોરોના થયો છે.

શિક્ષકને કોરોના આવતા ITI સોમવાર સુધી બંધ રહેશે.સોમવારે વિદ્યાર્થીઓ અને  શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

કાલાવડમાં છેલ્લા 2 દિવસમાં કુલ 15 પોઝિટિવ કેસ આવ્યા છે.

 

(11:49 am IST)