Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પત્રકાર સ્‍વ. સૂર્યકાન્‍તભાઇ જોષી પરિવાર દ્વારા ધ્‍વજારોહણ

જુનાગઢ :.. જુનાગઢના અકિલાના પત્રકાર સ્‍વ. સૂર્યકાન્‍તભાઇ જોષી પરિવાર દ્વારા ગઇકાલે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શાષાોકતવિધી સાથે પુજન અર્ચન કરી ધ્‍વજારોહણ કર્યુ હતુ. એ પ્રસંગની તસ્‍વીરમાં ધ્‍વજાને માથે ઉંચકી વાજતે ગાજતે મંદિર તરફ પ્રયાણ કરતા જોષી પરિવારના વડીલ ગં. સ્‍વ. વિજયાબેન શિવલાલભાઇ જોષી તથા ગિરાબેન જોષી તેમજ વેવાઇ ઘનશ્‍યામભાઇ અંબાશંકરભાઇ જોષી તેમજ શીલાબેન તેમજ સાઉદી અરેબીયાથી આવેલ સ્‍વ. સૂર્યકાન્‍તભાઇની પુત્રી ઋુષિતા તેમજ જમાઇરાજ મહેશકુમાર તેમજ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, શ્રીમતી મિતાબેન જોષી, મૈત્રેય અને અભિષેક, મધુબેન દિનેશકુમાર તેરૈયા તેમજ અંવતિકા કલ્‍પિતભાઇ તેરૈયા, ચિ. રિવા સહિતનો પરિવાર ઉપસ્‍થિત રહ્યો હતો અને ધ્‍વજારોહણ દરમ્‍યાન વેરાવળ અકિલાના પત્રકાર દિપકભાઇ કકકડ સતત સાથે રહી વ્‍યવસ્‍થા ગોઠવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

 

(1:10 pm IST)