Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

જોડીયામાં જલારામબાપાની પુણ્‍યતિથિ નિમિતે વિશેષ પૂજન ‘‘દીપમાળા'' સાથે મહાઆરતી

વાંકાનેર,તા.૧૬ : જોડિયા ખાતે આવેલ શ્રી લોહાણા મહાજનવાડીમાં આવેલ સંતશ્રી જલારામ મંદિર ખાતે તા, ૧૫ મીના બુધવારના રોજ પ, પૂજ્‍ય સંત શિરોમણી શ્રી જલારામબાપાની (૧૪૨ મી પુણ્‍યતિથિ) નિમિત્તે પૂજ્‍ય બાપાનું વિશેષ પૂજન અર્ચનવિધિ વિમલભાઈ પૂજારીએ ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે કરેલ હતી તૅમજ સાંજે સંધ્‍યા આરતી ૅ દીપમાળા સાથે મહાઆરતી કરવામાં આવેલ હતી સૌ ભાવિક, ભક્‍તજનોએ દર્શનનો લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતી. ( તસ્‍વીર, અહેવાલ : હિતેશ રાચ્‍છ, જોડિયા )

(12:02 pm IST)