Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાત લેતા સંતો

જુનાગઢ : ધુનડાના સતપુરણધામ આશ્રમે ગઇકાલે પૂ. નિલકંઠ ચરણદાસજીસ્‍વામીના શિષ્‍યો પૂ. ગુણસાગર સ્‍વામી ચિતસાગરસ્‍વામી અને હરિભકતો જયદિપભાઇ જોષી તથા હિરેનભાઇ જોષી સાથે પધાર્યા હતાં. અને શેઠવડાળા ખાતે નુતન મંદિરના ઉદઘાટનમાં પધારવા પૂ. જેન્‍તીરામબાપાને નિમંત્રણ પત્રિકા આપી હતી. અને આશ્રમની મુલાકાત લઇ સેવાકીય પ્રવૃતિ નિહાળી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:35 am IST)