Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

જામજોધપુરના વાવડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિતે મારૂતિ યજ્ઞ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા. ૧૮: જામજોધપુરના વાવડીયા હનુમાનજી મંદિર મુકામે પૂ. પંકજમુનિબાપુના સાનિધ્‍યમાં હનુમાન જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં મારુતિ યજ્ઞ, ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતાં અને ભાવિકોએ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

(11:35 am IST)