Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

બરડામાં બીસ્‍માર રોડઃ પોરબંદર

 જિલ્લાના બરડા વિસ્‍તારમાં ઇશ્વરીયા ગામની બાજુમાં ૮ મહિના પહેલા પુલીયુ બનાવેલુ હોય તે અત્‍યારે હાલમાં જર્જરિત થઇ ગયુ હોય ત્‍યારે ત્‍યાંના ઇશ્વરીયા ગામના સરપંચ દ્વારા જાણ કરતા ત્‍યાં સ્‍થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્‍યારે તે પુલીયામાં મોટે પાયે નબળુ કામ થઇ રહ્યાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ જાતે નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તાત્‍કાલિક તપાસ થાય તેવી માંગણી કરવામાં આવશે. બીસ્‍માર રોડની તસ્‍વીર.

(12:46 pm IST)