Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

પોરબંદર કમલાબાગ પાસે એટીએમમાં વારંવાર ઘુસી જતાં ખૂટીયાઃ ખાતેદારો હેરાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧ :.. કમલાબાગ પાસે બેન્‍ક ઓફ બરોડાની શાખાના એટીએમમાં કોઇ સીકયુરીટી ગાર્ડ ન હોય એટીએમમાં વારંવાર ખૂટીયા ઘુસી જતાની ફરીયાદો ઉઠી છે.

કમલાબાગની બરોડા બેંકની બ્રાન્‍ચમાં એસીમાં ઠંડક આરામ ફરમાવે અને સિકયુરીટી ગાર્ડ પણ કોઇ રાખવામાં આવ્‍યા નથી. જેથી ખૂટીયા એટીએમની અંદર અવાર નવાર ઘુસી જતા હોય છે ત્‍યાં મેનેજર અથવા બેંકના અધિકારીઓ કોઇ પણ જાતના હજી સુધી પગલા લીધા ન હોવાનું જાણવા મળેલ છે.

(11:18 am IST)