Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

ઉનામાં ર.૯ ની તિવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા ર૧: ગીરસોમનાથ જીલ્લાના ઉનામાં આજે બપોરે ર.૯ની તિવ્રતાનો ભૂકંપ આવતા ચિંતા પ્રસરી છે.

આ ભૂકંપનુ કેન્‍દ્ર બિન્‍દુ ઉનાથી ૧૦ કિ.મી.દુર દક્ષિણ દિશા તરફ હતી. અને આ આંચકો બપોરે ૧૧:૧૬ વાગ્‍યે નોંધાયો હતો.

(4:10 pm IST)