Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

જેતલસરની યુવતીની હત્યાની તપાસનો ગૃહમંત્રીનો આદેશ

રાજકોટ : જેતલસરમાં યુવતીની હત્યાનો મામલો ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશઃ બનાવે ભારે ચકચાર જગાવી છેઃ ગઇકાલે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે  જેતલસરમાં આ પરિવારની મુલાકાત લઇ સાંત્વના આપી હતી.

(3:56 pm IST)