Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ગોંડલમાં નર્મદાનીરના વધામણા

ગોંડલ : નેવાનાં પાણી મોભે ચડે એ આ કહેવાય, ઉનાળાની શરૂઆતમાં જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પ્રયત્નોથી નર્મદામૈયાની ગોંડલમાં ફરી પધરામણી થઇ છે. ગોંડલમાં નર્મદાનીરના વધામણાં કરવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:31 am IST)