Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ :નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 24 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,39,657 સેમ્પલ લેવાયા

(8:24 pm IST)