Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

જામનગર શહેરમાં કોરોના વિસ્ફોટ :નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,40,750 સેમ્પલ લેવાયા

(7:59 pm IST)