Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સાવરકુંડલાના બોઘરીયાણી ગામે રામકથા

સાવરકુંડલાઃ તાલુકાના બોદ્યરીયાણી ગામ ખાતેᅠ શ્રી બોઘરીયાણી ખોડિયાર માતાજી મંદિરના પટાંગણમાં બ્રહ્મલીન સદગુરુ પરમ પૂજય શ્રી નારણદાસજી બાપુ ના સાનિધ્‍યમાં શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ કથાનું આશ્રમના મહંત શ્રી મહેશદાસજી બાપુ દ્વારા શ્રી રામ ચરિતમાનસ જ્ઞાનયજ્ઞ રામકથાનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે કથાના વક્‍ૅતા જુનાગઢ નિવાસી પુરાણાચાર્ય શાષાી રવિન્‍દ્રભાઈ જોશી દ્વારા સંગીત શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે ત્‍યારે સાવરકુંડલા શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતાને બોહળી સંખ્‍યામાં ઉપસ્‍થિત દહી ભજન,ભક્‍તિ અને ભોજનનો લ્‍હાવો લેવા અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ અને કથાના મુખ્‍ય યજમાન શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્‍યું છે. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(12:47 pm IST)