Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જુનાગઢ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરે પાટોત્સવની ઉજવણી

જુનાગઢ : જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવ આદિ દેવોનો ૧૯૩મો વાર્ષિક પાટોત્સવ સવારથી સાદાઇપૂર્વક ઉજવાય રહ્યો છે જેમાં સવારે ૬ કલાકે દેવોનું પૂજન અભિષેક કરવામાં આવેલ જેમાં ચેરમેન દેવનંદસ્વામી અને કોઠારી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) પી. પી. સ્વામી ધર્મકિશોરસ્વામીની ઉપસ્થિતીમાં અન્નકુટ દર્શન અને આશિર્વચનનો કાર્યક્રમ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ઓનલાઇન યોજાયો હતો અને સૌ હરિભકતોએ ઘરે બેઠા દર્શનનો લાભ લીધો હતો. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:48 pm IST)