Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જામનગરમાં કોરોના નો કહેર યથાવત : વધુ એકનો ભોગ લેવાયો : પત્રકાર સહિત ૧૧ના રિપોર્ટ પોઝિટિવ

જામનગરમાં કોરોના નો કહેર યથાવત છે વધુ એકનો ભોગ લેવાયો છે પત્રકાર સહિત ૧૧ના  રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

    વવસૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જામનગરમાં કોરોના કહેર યથાવત રહ્યો છે.

    ખાનગી ટીવી ચેનલના પત્રકાર સહિત 11 લોકોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

    વવકોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું  મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

(4:36 pm IST)