Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વેરાવળમાં કોરોનાનો વિસ્ફોટ : વધુ 12 કેસ સહીત ગીર સોમનાથ જિલ્લામાં નવા 16 કેસ પોઝીટીવ : તાલાલામાં બે કેસ અને ઉના- સુત્રાપાડામાં એક- એક કેસ નોંધાયો

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે વેરાવળમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે વેરાવળમાં વધુ 12 કેસ સાથે જિલ્લામાં કુલ કે 6 કેસ ;પોઝિટિવ નોંધાયા છે જિલ્લાના વેરાવળમાં 12 કેસ, તાલાલામાં બે કેસ અને ઉના-સુત્રાપાડામાં એક એક કેસ નોંધાયો છે જિલ્લામાં નોંધાયેલ 16 કેસની યાદી આ મુજબ છે
 

(7:05 pm IST)