Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 23 કેસ પોઝીટીવ

સેનાનાગર સોસાયટી,પલ્સ રોડ,રણજીતનગર,સેતાવાડ ખંભાળિયા નાકા,મેડિકલ કેમ્પસ,સાત રસ્તા દિગ્વિજય પ્લોટ ખોડિયાર કોલોની સહિતના વિસ્તારમાં કોરોના કેસ

જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 23 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં  --સેનાનાગર સોસાયટી,પલ્સ રોડ,રણજીતનગર,સેતાવાડ ખંભાળિયા નાકા,મેડિકલ કેમ્પસ,સાત રસ્તા દિગ્વિજય પ્લોટ ખોડિયાર કોલોની સહિતના વિસ્તારમાં કોરોના કેસ નોંધાયા છે આજે નોંધાયેલ 23 કેસની યાદી આ મુજબ છે
 

(7:08 pm IST)