Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

જામનગર શહેરમાં કોરોનાએ એક દર્દીને ભરખી ગયો : નવો એક પોઝિટિવ કેસ નોંધાયો : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં કોરોના એક દર્દીને ભરખી ગયો છે જયારે નવો એક પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે ,અત્યાર સુધીમાં કુલ 5.89,237 સેમ્પલ લેવાયા છે

(7:25 pm IST)