Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

વાંકાનેરમાં કથાની પુર્ણાહૂતી પ્રસંગે વિષ્ણુયાગ

વાંકાનેરમાં શ્રીમદ્દ ભાગવત કથાની પુર્ણાહુતી પ્રસંગે શ્રી વિષ્ણુયાગ યજ્ઞ યોજાયેલ હતો જેમાં આ કથાના યજમાન હાર્દિકભાઈ તથા પરિવાર સંદેશ, દિવ્ય ભાસ્કરના પ્રેસ પ્રતિનિધિ  મુકેશભાઈ પંડ્યા, બળવંત ભાઈ પાઠક, હિતેશ રાચ્છ સહિત ભાવિકો તેમજ ૫૧ પોથીજીના પરિવાર આ કથા મા આચાર્યપદે શાસ્ત્રીશ્રી રિધીશભાઈ લહેરૂ તથા તેમની ટિમે કથામા ભકિતમય દિવ્ય વાતાવરણ વચ્ચે દરરોજ કથાની પૂજા, ગોવર્ધન પૂજા નંદ મહોત્સવ શ્રી કૃષ્ણ રૂક્ષમણી વિવાહ જેવા વિવિધ પ્રસંગો ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે યોજાયેલ હતા.

(11:43 am IST)