Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ધોરાજી : રાઠોડ પરિવારમાં શુભલગ્ન : ચિ.મયુરી : ચિ.રવિ

રાજકોટ : ધોરાજી : જામજોધપુર તાલુકાના સતાપર ગામના લુહાર હર્ષિદાબેન તથા નીતિનભાઈ ધનજીભાઈ રાઠોડ ની લાડકવાઈ સુપુત્રી ચિ. મયુરી M.comના શુભ લગ્ન રાજકોટ નિવાસી પ્રજ્ઞાબેન તથા વિજયભાઈ લીલાધરભાઇ કવૈયા ના સુપુત્ર ચિ.રવિ IMCA  સાથે તારીખ ૧૬/ ૨/ ૨૦૨૩ ગુરુવારના રોજ શુભ ચોઘડીએ નિર્ધારેલ છે. હસ્‍ત મેળાપ તારીખ ૧૬ ને ગુરૂવારના રોજ શુભ ચોઘડિયે લુહાર સમાજની વાડી સ્‍વામિનારાયણ મંદિરની બાજુમાં જામજોધપુર ખાતે રાખવામાં આવેલા છે નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા લુહાર સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહેશે

(11:54 am IST)