Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

નવિનભાઇ નકુમની સુપુત્રીના શુભલગ્ન : ચિ.અંકિતા : ચિ.વિવેક

રાજકોટ : મુળ ધ્રોલ હાલ રાજકોટ નિવાસી અ.સૌ.મીનાબેન નવિનભાઇ ગોવિંદભાઇ નકુમની સુપુત્રી ચિ.અંકિતા (બી.એ.)ના શુભલગ્ન મુળ પડધરી નિવાસી હાલ રાજકોટ અ.સૌ.પ્રફુલ્લાબેન(પુજાબેન) જેન્‍તીભાઇ વેલજીભાઇ કણજારીયાના સુપુત્ર ચિ.વિવેક (બી.ઇ.) સાથે તા.૨૨ના બુધવારના શુભદિવસે રાજકોટ ખાતે નિરધારેલ છે તા.૨૧ના મંગળવારે સાંજે ૮ વાગ્‍યાથી દાંડીયારાસ રાખેલ છે.

 (મો.૯૮૨૪૦ ૮૬૧૪૬)

(11:55 am IST)