Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મનિષ એડ.ના નિલેશભાઈ ત્રિવેદીના સુપુત્રના શુભલગ્ન : ચિ.ધ્રુવ - ચિ.રૂત્‍વી

રાજકોટ : જાહેર ખબરની દુનિયામાં ભારે નામના ધરાવતા મનિષ એડ.ના સંચાલક શ્રી નિલેશભાઈ જગદીશભાઈ ત્રિવેદી (મો.૯૮૨૪૨ ૧૦૩૨૩) અને શ્રીમતી નિમિષાબેનના સુપુત્ર ચિ.ધ્રુવના શુભલગ્ન શ્રીમતી અવનીબેન તથા શ્રી હિમાંશુભાઈ જશવંતરાય શેઠની સુપુત્રી ચિ.રૂત્‍વી સાથે તા.૨૨ના શનિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ શુભ પ્રસંગે ૨૧મીના શુક્રવારે સાંજે ૭ વાગ્‍યાથી સંગીત સંધ્‍યા રાખેલ છે. વડીલોના શુભાશિષઃ સ્‍વ.પ્રિતમલાલ હરીશંકર ત્રિવેદી, સ્‍વ.હેમકુંવરબેન પ્રિતમલાલ ત્રિવેદી, જગદીશભાઈ પ્રિતમલાલ ત્રિવેદી, નિર્મળાબેન જગદીશભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ પ્રિતમલાલ ત્રિવેદી, કુંદનબેન અરવિંદભાઈ ત્રિવેદી. સ્‍નેહાધીન- હેમંતકુમાર હર્ષદરાય વૈદ્ય, જાગૃતિબેન હેમંતકુમાર વૈદ્ય, નિલેશભાઈ જગદીશભાઈ ત્રિવેદી, નિમિષાબેન નિલેશભાઈ ત્રિવેદી, મનિષભાઈ જગદીશભાઈ ત્રિવેદી, મનિષાબેન મનિષભાઈ ત્રિવેદી, તેજસભાઈ અરવિંદભાઈ ત્રિવેદી, રીમાબેન તેજસભાઈ ત્રિવેદી. તથા જયમકુમાર ઉમેશભાઈ પટેલ, ખુશ્‍બુ જયમકુમાર પટેલ, ગાર્ગી હેમંતકુમાર વૈદ્ય, નંદીની નિલેશભાઈ ત્રિવેદી, ફોરમ મનિષભાઈ ત્રિવેદી, ત્‍વરા મનિષભાઈ ત્રિવેદી, ક્રિષ તેજસભાઈ ત્રિવેદી, મોષાળ પક્ષે- મુકુંદભાઈ વૃજલાલ યાજ્ઞિક, હરસુતાબેન મુકુંદભાઈ યાજ્ઞિક અને પરિવારમાં લગ્ન પ્રસંગને માણવાનનો, મહેમાનોને સત્‍કારવાનો ભારે ઉત્‍સાહ- ઉમંગ પ્રવર્તે છે.

 

(2:30 pm IST)