Gujarati News

Gujarati News

News of Wednesday, 12th October 2022

પટેલ સમાજના અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતી રમેશ ટીલાળા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખોડલધામમાં ધજા ચડાવવાનું આપશે આમંત્રણ, ચાલુ માસના અંતમાં અથવા નવેમ્બરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે તેવી શક્યતા દર્શાવી પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાંએ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

અભિષેક શર્મા દિગ્‍દર્શીત ફિલ્‍મ ‘રામસેતુ'નું ટ્રેલર રિલીઝઃ 25 ઓક્‍ટોબરથી સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે