Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

આજના શુભ દિવસે - 723

માનવીની ખોજ શાંતિને બદલે આનંદની હોવી જોઇએ : સરોવરના શાંત જળને બદલે પર્વત પરથી કલકલ નાદે

રૂમઝૂમ વહેતા પ્રસન્ન ઝરણાની હોવી જોઇએ.

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:48 am IST)