Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કોરોના મહાસંગ્રામ : ફિલ્‍મ નિર્માતા સુદર્શન રતનું કોવિડ-૧૯ના કારણ નિધન થયુ , ફિલ્‍મ જગતમાં શોકનું મોજુ

વર્ષ ૧૯૮૬ માં માધુરી દીક્ષિત અભિનીત ‘‘માનવ હત્‍યા''નું નિર્દેશન કરવાવાળા ફિલ્‍મ નિર્માતા સુદર્શન રતનનું કોવિડ-૧૯ના કારણ નિધન થઇ ગયું સદર્શનના નજીકના મિત્ર અભિનેતા શેખર સુમનએ ટવિટ કર્યુ એમણે મારી બીજી ફિલ્‍મનું નિર્દેશન કર્યુ હતું. જેમાં માધુરી પણ હતી. એમનો કપરો સમય ચાલી રહ્યો હતો. તે ગરીબ ખુબ જ પ્રમાણિત વ્‍યકિત હતાં.

(10:11 pm IST)