Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઝેરીલી શરાબ પીવાથી એમપીમાં ૧૧ લોકોના મોત, ૧૦ની ધરપક૯ ૪ પોલિસકર્મી સસ્પેન્ડ

ઉજજૈન (એમપી)માં ઝેરીલી શરાબ પીવાથી ૧૧ લોકોના મોત થયા પછી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે. મામલામાં પોલિસએ અત્યાર સુધીમાં ૧૦થી વધારે લોકોની ધરપકડ કરી જયારે એક થાણા પ્રભારી સહિત ૪ પોલિસકર્મિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જયારે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથએ તપાસ માટે અલગ ટીમ બનાવી છે.

(12:00 am IST)