Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

શું મતદારો નીતિશથી નારાજ છે? સભાઓમાં મોટાભાગની ખુરશી ખાલી

પટણાઃ શું બિહારના સીએમ નીતિશકુમારથી ખરેખર મતદારો નારાજ છે? આ વખતે સભાઓમાં તેમની વિરૂધ્ધ જોરદાર નારેબાજી થઇ રહી છે એક રેલીમાં તો હદ થઇ ગઇ હતીઃ મોટા ભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતીઃ તસ્વીર મુઝફરપુરના સકરાની છે જયાં રેલીમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

(3:35 pm IST)