Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મોદીના વેકસીન સંબંધી કાર્યને કોંગ્રેસના આનંદ શર્માએ વખાણ્યુ અને સુરજેવાલાએ વખોડયુ

નવી દિલ્હી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગયા શનિવારે વેકસીન સંબંધી કરેલ કાર્યો બદલ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આલોચના કરી છે. જયારે સાથી નેતા આનંદ શર્માએ આ કાર્યને બિરદાવ્યુ છે.

(2:34 pm IST)