Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021
એડવોકેટ્સ સંજયભાઈ તથા મનીષભાઈ પંડ્યાના પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : મુળ કોટડા નાયાણી, હાલ રાજકોટ, હરગોવિંદભાઈ મગનલાલ પંડ્યા (ઉ.વ.૭૭) તે શિવશંકરભાઈ, કૃષ્ણકાંતભાઈના ભાઈ તથા નરેશભાઈના કાકા તથા સંજયભાઈ એચ. પંડ્યા (એડવોકેટ) મો.૯૮૨૪૮ ૪૪૯૯૭, મનીષભાઈ એચ. પંડ્યા (એડવોકેટ) મો.૯૮૨૫૪ ૯૮૫૫૪, બકુલભાઈ એચ. પંડ્યા (પુષ્પાંજલી સોફટવેર) મો.૯૮૯૮૦ ૧૯૨૯૯ના પિતાશ્રીનું તા.૨૬ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧ માર્ચના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જસદણના કથાકાર મહેશપ્રસાદ વ્યાસના માતુશ્રીનું અવસાન

ભાવનગરઃ ખંભાળા (બાબરા)ના જનકભાઈ એમ. વ્યાસ, કનુભાઈ વ્યાસ તેમજ જસદણના કથાકાર મહેશપ્રસાદ એમ. વ્યાસ અને બાલકૃષ્ણદાસબાપુ (રોકડીયા હનુમાન)ના માતુશ્રી કંચનબેન એમ. વ્યાસ (ઉ.વ. ૯૨)નું મંગળવાર તા. ૨૩ના રોજ અવસાન થયુ છે.  ઉતરક્રિયા શુક્રવાર તા. ૫ માર્ચે ખંભાળા (બાબરા) ખાતે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

જગદીશભાઇ શુકલ

રાજકોટઃ સત્તર તાલુકા ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ. જગદીશભાઇ (યજ્ઞેશભાઇ) લાલશંકર શુકલ, તે પ્રમોદભાઇ (ધોળા), મહેશભાઇ તથા સુરેશભાઇના ભાઇ, જીગરભાઇના પિતાશ્રી તથા વિજયભાઇ રાવલ તથા શિવોમભાઇ ભટ્ટના સસરાનું તા. પ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા. ૮ ને સોમવાર સાંજના પ થી ૬ રાખેલ છે. સ્થળ : રામેશ્વર મહાદેવ મંદીર, દામજી મેપા પ્લોટ-૪, પીપળીયા હોલથી આગળ, રાજકોટ. સુરેશભાઇ શુકલ - ૯૪૨૮૦ ૦૩૭૯૭, વિજયભાઇ રાવલ - ૯૬૬૨૧ ૯૦૦૯૮ જીગરભાઇ શુકલ - ૯૮૨૫૫ ૮૫૬૬૨

રાજેશકુમાર બાટવીયા

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ સ્વ. જગદીશચંદ્ર ધીરજલાલ બાટવીયાના સુપુત્ર રાજેશકુમાર જગદીશચંદ્ર બાટવીયા (ઉ.વ. ૫૭) ન્યુમેક ઇન્ડસ્ટ્રીઝવાળા તે જાગૃતિબેનના પતિ, સન્ની તથા અક્ષ ના પિતાશ્રી, દક્ષાબેન જયેશભાઇ મહેતા ના ભાઇ તેમજ ન્યુમેક ઇન્ડસ્ટ્રીઝવાળા શ્રી નલીનભાઇ બાટવીયા ના ભત્રીજા તથા વિમલ અને શુભમ ના ભાઇ તથા ઇન્દુભાઇ મોતીચંદ પાડલીયાના જમાઇ નું તા. ૬ ને શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું ૅં તા. ૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તે સવને વિહીત થાય. નલીનભાઇ ડી. બાટવીયા - મો. ૯૮૯૮૨ ૧૮૯૩૬, સન્ની રાજેશભાઇ બાટવીયા- મો. ૪૫૭૫૦ ૨૪૨૫૯, વિમલ બી. બાટવીયા - મો. ૯૪૨૯૪ ૭૦૫૮૦, શુભમ ડી. બાટવીયા- મો. ૪૪૦૫૨ ૪૯૪૩૮, અક્ષ રાજેશભાઇ બાટવીયા - મો. ૯૪૨૮૦ ૧૦૨૭૪

કંચનબેન રાઠોડ

રાજકોટઃ કંચનબેન પ્રેમજીભાઈ રાઠોડ (ઉ.વ.૮૫) તે સ્વ.પ્રેમજીભાઈ કરશનભાઈ રાઠોડના પત્ની તથા પ્રવિણભાઈ, લલીતભાઈ, કુસુમબેનના માતુશ્રીનું તા.૫ શુક્રવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૮ના સોમવારે સાંજે ૪ થી ૬ ''આસ્થા'', સોમનાથ સોસાયટી-૧, રણુજા મંદીરની પાછળ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન દોશી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.જેસુખલાલ વિરપરા દોશીના ધર્મપત્નિ મંજુલાબેન (મંછાબેન) (ઉ.વ.૯૬) તે શાંતિલાલ તથા જેન્તીલાલ નાગરદાસ લાખાણીના બહેન તથા સ્વ.રજનીભાઈ, કમલેશભાઈ, સ્વ.બીપીનભાઈ તથા જયોત્સ્નાબેન વસંતભાઈ કોઠારીના માતુશ્રી તા.૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો.૯૮૭૯૯ ૧૪૨૭૬, ૯૫૮૬૭ ૯૨૯૦૯

રસીલાબેન ગજેરા

રાજકોટઃ ખાટલી નિવાસી હાલ રાજકોટ નરેનભાઈ ઉકાભાઈ વેકરીયાના ધર્મપત્નિ રસીલાબેન જાદવભાઈ ગજેરા (ઉ.વ.૬૩) તે ચંદુભાઈ તથા જમનભાઈ ઉકાભાઈ વેકરીયાના ભાભી તેમજ ચંદ્રિકાબેન, ભારતીબેન તથા નિલકમલબેન જાદવભાઈ ગજેરાના બહેનનું તા.૪ ગુરૂવાર સાંજે સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૬ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, સ્થળઃ શ્રીનાથજી પાર્ક, શેરી નં.૧, એસએનકે સ્કુલની બાજુમાં, યુનિવર્સીટી રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

લતાબેન સોઢા

રાજકોટઃ સ્વ.મનસુખલાલ ચંદુલાલ સોઢાનાં પુત્રવધુ લતાબેન અશોકભાઈ સોઢા તે અશોકભાઈ સોઢના ધર્મપિત્ન તથા જીજ્ઞેશભાઈ સોઢાનાં ભાભી તથા રુચિ તથા સત્યજીત સોઢાનાં માતુશ્રી તેમજ મોરબી વાળા હાલ રાજકોટ મહેન્દ્રભાઈ કરશનદાસ પુજારાનાં નાના બહેન તા.૫ને શુક્રવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશોકભાઈ એમ. સોઢા  મો.૯૩૨૭૪ ૮૬૫૯૫, જીજ્ઞેશ એમ. સોઢા મો.૮૧૪૧૧ ૧૫૦૬૦, સત્યજીત એ. સોઢા મો.૮૪૬૦૦ ૦૧૯૨૮

નિતીનભાઇ જોષી

ગોંડલઃ વાલમ બ્રાહ્મણ (મુળ જસાપર નિવાસી) હાલ મુંબઇ (મલાડ) બહુચરાજી જોષી પરિવારના નિતીનભાઇ લાભશંકર જોષી (ઉ.વ.૬૭) તે નયનાબેનના પતિ, સાગરભાઇ અને સૂરજભાઇના પિતાશ્રી તથા ધ્રુવ અને રાશીના દાદાજી તેમજ હિમાંશુભાઇ, દિપ્તીબેન, કિર્તીબેનના વડિલબંધુ તથા આકાશના મોટા બાપુજી અને હેમંતભાઇ ઉપાધ્યાય, બ્રિજેશભાઇ ઉપાધ્યાય, કેતનભાઇ ઉપાધ્યાયના બનેવીનું તા. ૪/૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૮મીએ સોમવારે સાંજે ૪:૩૦ થી ૬, હેમવાડી, સ્ટેશન પ્લોટ સિમેન્ટ રોડ ગોંડલ ખાતે રાખેલ છે.

દયાબેન લખતરીયા

રાજકોટઃ વાણંદ દયાબેન મગનભાઈ લખતરીયા (ઉ.વ. ૭૫)નું તા. ૫ના અવસાન થયેલ છે. જે કિશોરભાઈ (કલ્યાણ મશીન ટુલ્સ) તેમજ હિતેષભાઈના માતુશ્રી તથા ધવલ, ઋત્વીક, દીપુબેન, ખુશીના દાદીનું ટેલિફોનિક બેસણુ તા. ૮ને સોમવારે બપોરે ૪ થી ૬ કોઠારીયા કોલોની કવાર્ટર નં. ૪૮૯, રાધિકા રેસ્ટોરન્ટની પાછળ રાખેલ છે. કિશોરભાઈ મો. ૯૮૨૫૫ ૯૮૦૮૧, હિતેષભાઈ મો. ૯૯૦૪૮ ૦૩૦૧૫ અને ધવલભાઈ મો. ૭૦૧૬૨ ૭૪૬૦૪ તેમજ ઋત્વીકભાઈ મો. ૮૮૬૬૮ ૪૭૧૯૭ છે.

દિલીપભાઇ ડાભી

ગોંડલ : દિલીપભાઇ ભાણાભાઇ ડાભી ઉ.૬૦ તે કરણના પિતા તથા ધીરૂભાઇ, નટુભાઇ સ્વ. રમેશભાઇના નાના ભાઇ તથા કનકભાઇ સ્વ. દિનેશભાઇ, રાજુભાઇના મોટાભાઇનું તા. ૪ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રેલ્વે સ્ટેશન સામે 'શૈલકુંજ' ગોંડલ રાખેલ છે.

જયાબેન ધામી

ઉપલેટા : સ્વ. જયાબેન લાલજીભાઇ ધામી (ઉ.વ.પપ) તે દેવેન્દ્રભાઇ ધામી રાજકોટ તથા બાબુભાઇ ધામી, ધામીના નાનાભાઇના ધર્મપત્નીનું તા. પ મીએ શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૮ મીએ સોમવારે બપોરના ૪ થી ૬ રાજમોતી નગર નિવાસસ્થાન ખાતે રાખેલ છે.

રવિભાઈ વેકરીયા

રાજકોટઃ રવિભાઈ મહેન્દ્રભાઈ વેકરિયા તે મહેન્દ્રભાઈ (મો.૯૭૧૨૩ ૪૪૩૪૪)ના પુત્ર તથા મયુરભાઈ (મો.૯૯૦૪૨ ૨૬૨૨૧), ભાવેશભાઈ (મો.૯૯૨૫૧ ૬૪૭૬૨), અમીતભાઈ (મો.૯૮૭૯૫ ૦૦૭૭૦), વિપુલ (મો.૯૯૦૯૪ ૫૯૫૪૦)નાં ભાઈ તે ભુપેન્દ્રભાઈ (મો.૭૬૦૦૦ ૨૬૪૭૭), મનસુખભાઈ (મો.૯૩૭૪૧ ૧૪૨૪૧)ના ભત્રીજાનું તા.૫ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ સોમવારના રોજ સવારે ૯:૩૦ થી ૫ કલાકે રાખેલ છે.