Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020
સત્યમ શુ સ્ટોરવાળા કિશોરભાઇ ખખ્ખરના પુત્ર સંજયભાઇનું અવસાન : સાંજે ટેલિફોનિક બેસણુ

રાજકોટ : રાજકોટ નિવાસી કિશોરભાઇ રતિલાલ ખખ્ખરના સુપુત્ર સંજયભાઇ કિશોરભાઇ ખખ્ખર (ઉ.વ.૪૪) (સત્યમ શુ સ્ટોર, નવાગામ) તે યશભાઇ અને વિનિતભાઇના પિતાશ્રી, રમેશભાઇના ભત્રીજા, પ્રેમભાઇના મોટાભાઇ, કુવાડવા નિવાસી નટવરલાલ નરસિંહદાસ પોપટના જમાઇનું તા. ૧૧ના રોજ અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક બેસણું, સાદડી અને શ્વસુર પક્ષની સાદડી આજે તા. ૧રના સોમવારે સાંજે ૪થી ૬ સાથે રાખેલ છે. લૌકિક ક્રિયા સંપૂર્ણ બંધ રાખેલ છે.

અવસાન નોંધ

શશીકાંતભાઇ લહેરી

ભાવનગર : મહુવા નિવાસી શશીકાંત અમૃતલાલ લહેરી (ઉવ.૭૩) તે ભારતીબેન ના પતિ, સ્વ. અમૃતલાલ જીવણદાસ લહેરીના પુત્ર, ડો. હરકિશનભાઇ-દિલિપભાઇ- સ્વ. પ્રફુલાબેન દિપકભાઇ ગોરડીયા-દેવીયાની અજીતકુમાર મહેતા- હરેશભાઇના ભાઇ, ગૌરાંગ-તેજસ- જુલીબેન- પ્રશાંતકુમાર મોદીના પિતા, ડોલીબેન- ફાલ્ગુનીબેનના સસરા, પ્રિયા-શ્રેયા- વેદાંત- કાવ્યાના દાદા, આયુષ- પરીનીના નાના, સ્વ. કનુભાઇ જીવણદાસ લહેરીના ભત્રીજા અને સ્વ. ગંગાદાસ નારણદાસ મહેતાના જમાઇનું તા.૯ને શુક્રવારના રોજ મહુવા ખાતે અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતીને અનુરૂપ સાવચેતીના પગલે ટેલીફોનીક બેસણું તા.૧૨ને સોમવારના રોજ સાંજે ૭ કલાક સુધી રાખેલ છે.

ગૌરાંગ મો. : ૯૩૨૩૩ ૩૦૪૨૪, તેજસ મો. ૯૯૨૪૬ ૨૯૯૩૯, દિલિપભાઇ મો. ૯૮૨૪૨૨૪૩૫૬, મુકેશભાઇ મો. ૯૪૨૯૨ ૨૨૨૦૪, પ્રવિણભાઇ મો. ૯૮૨૪૦ ૮૩૯૬૯, સમ્રાટ મો. : ૯૯૦૪૦ ૬૧૦૬૬

જયાબેન ચંદવાણીયા

જામકંડોરણા : જામકંડોરણા નિવાસી મિસ્ત્રી જયાબેન વિઠલભાઇ ચંદવાણીયા (ઉવ.૯૧) તે પ્રવિણભાઇ, સુરેશભાઇ તથા અરવિંદભાઇના માતૃશ્રીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે.

મંજૂલાબેન પરમાર

ઉપલેટા : મ.ક.સ.સુ ગૌ.વા. ગોપાલભાઇ વલ્લભદાસ પરમાર (માળીયા હટીના વાળા)ના પત્ની તથા પ્રકાશભાઇ, રમેશભાઇ, બીપીનભાઇ, રસીલાબેન (રાજકોટ) સુસીલાબેન (સુરત),ના માતુશ્રી મનુભાઇ (માંગરોળ) નટુભાઇ, દિનેશભાઇ (રાજકોટ)ના ભાભી તથા ચીરાગ, ધવલ, પાર્થ, અંજલી, ભુમી, નીરાલીના દાદીમાં મંજુલાબેન ગોપાલભાઇ પરમાર (ઉવ.૭૩)નું તા. ૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના રોજ ૪ થી ૬ મો. ૯૮૯૮૭ ૪૦૫૨૯,૯૪૦૮૧ ૮૩૯૭૬ રાખેલ છે.

કનકબેન તન્ના

ગોંડલ :  સ્વ. મનસુખલાલ દુર્લભજીભાઈ તન્ના.(રૂપાવટીવાળા)ના ધર્મપત્ની  કનકબેન તે હરિશભાઈ (જામનગર), વસંતભાઈ,જયેશભાઈ, પ્રફુલભાઈ, રાજેશભાઈ, અશ્વિનભાઈ, દિવ્યેશભાઈ, ના માતૃશ્રી તે જામનગર નીવાસી સ્વ. નરેન્દ્રભાઈ તથા કિશોરભાઈ મણીલાલ કોટેચાના બહેન તારીખ ૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે તેમનું ટેલિફોન બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ ૧૨ને સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.મો.નં. : ૯૪૨૮૪૬૨૪૮૭

કંચનબેન નિમાવત

ગોંડલ : કંચનબેન શાંતિદાસ નિમાવત (ઉ.વ. ૮૨) તે રમણિકભાઈ, કિશોરભાઈ, ગીતાબેન, તથા ભરતભાઇ નિમાવતના માતૃશ્રી તા.૧૦ શનિવારના રોજ અવસાન થયેલ છે, સદગતનું (ટેલિફોનિક ) બેસણું તા.૧૨ને સોમવારે સાંજે ૪ થી ૬ , શ્રી રામ રન્નાદે હોસ્પિટલ સામે, ૧૩- કૈલાશબાગ એસ.ટી.રોડ ગોંડલ ખાતે (મોં.૮૧૬૦૨ ૨૬૬૪૪) રાખેલ છે.

ભારતીબેન શીંગાળા

ગોંડલ : મનસુખભાઇ પોપટભાઈ શીંગાળા ના પત્ની ભારતીબેન (ઉ.વ. ૪૭) તે અભિષેકભાઈના માતુશ્રીનું તા ૧૦ના રોજ અવસાન થયેલ છે ટેલિફોનિક બેસણું તા. ૧૨ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે (મોં ૯૯૭૯૯ ૯૮૨૭૧૮૨૦૦૩ ૦૧૩૭૨)

ડો. ભરતભાઇ મહેતા

ગોંડલ-મુળ સુરત નિવાસી હાલ ગોંડલ ડો.ભરતભાઈ  ઉર્ફ ભવાનીશંકર હર્ષદભાઇ મહેતા (ઉ.૬૮) તે આશાબેન(ચારૂબેન)નાં પતિ,મયુર તથાં શિતલ પ્રાંજલકુમાર દવેનાં પિતાનું તા.૧૦નાં અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.૧૨નાં રાખેલ છે

વિનોદરાય દેવમુરારી

વીરપુર (જલારામ) : વિનોદરાય રણછોડદાસ દેવમુરારી(ઉ.વ ૫૯) તે બટુકદાસના નાનાભાઈ,નિખીલ ભાઈ તથા આરતિબેન ના  પિતાશ્રીનું તા.૧૧ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.તેમનું ટેલિફોનિક બેસણું  તા.૧૫ને ગુરુવાર ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. મો.૮૮૬૬૫ ૮૧૨૯૬, ૭૦૯૬૧ ૮૦૮૯૩

ગોરધનભાઇ ખૂંટ

રાજકોટઃ ગોરધનભાઇ ખુંટ (ઉ.વ. ૬૧) તે કેવીન, હાર્દિકના પિતાશ્રી જેરામભાઇ તથા મહેન્દ્રભાઇના ભાઇનું તા. ૧૦ના  અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું  તા. ૧૨ ના સોમવારે  સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩ થી પ રાખેલ છે.

નવિનભાઇ ત્રિવેદી

રાજકોટઃ મુળગામ પડા, હાલ ઉના નિવાસી નવીનભાઇ કાશીરામ ત્રિવેદી (નવીનદાદા રસોયા) (ઉ.વર્ષ ૭પ) તે સંદિપભાઇ, પિયુષભાઇ, કલ્પેશભાઇ, નિતાબેન યોગેશકુમાર તથા શિલ્પાબેન હરેશકુમાર જાનીના પિતાશ્રી તથા સાવનભાઇના દાદાનું તા.૯ને શુક્રવારે  દુઃખદ અવસાન થયેલ છે.

અનેરી કતીરા

રાજકોટઃ સ્વ. ભગવતીપ્રસાદ (ભરતભાઇ) ધીરજલાલ કતીરાની પૌત્રી તેમજ જયેશભાઇ બી કતીરા (સી.એ. મેડીકલ સ્ટોર મેટોડા)ની ભત્રીજી તે વિરેનભાઇ બી કતીરા (એમ.આર યુનીસોન ફાર્મા) તથા પાયલબેન વિરેનભાઇ કતીરાની પુત્રી તથા શ્રી મહેન્દ્રભાઇ કાંતિલાલ કોટેચાની દોહીત્રી 'અનેરી' (ઉ.વ.૫)નું તા.૧૧ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા મોસાળપક્ષની સાદડી તા.૧૨ના સોમવારે સાંજે ૪ થી ૬  દરમિયાન રાખેલ છે. જયેશભાઇ કતીરા મો.૯૮૭૯૯ ૨૪૦૬૨, વિરેનભાઇ કતીરા ૯૯૭૯૮ ૯૨૪૧૩, મહેન્દ્રભાઇ કોટેચા ૭૪૦૫૭૫૩૬૩૦ નો સંપર્ક થઇ શકે છે.

ચંપકલાલ ત્રિવેદી

રાજકોટઃ રાજકોટ ગુ.હા.સ.યા. મોઢ બ્રાહ્મણ ચંપકલાલ રવિશંકરભાઇ ત્રિવેદી (ઉ.વ.૮૪) તે સ્વ. વાસુદેવભાઇ રવિશંકરભાઇ ત્રિવેદો ના નાનાભાઈ તથા પ્રકાશભાઈ ચંપકલાલ ત્રિવેદી (પી.સી.), રાજેશભાઈ ચંપકલાલ ત્રિવેદી, મિનાબેન, પારૂલબેન ના પિતાશ્રી, ધવલભાઇ, જાનવી, યશના દાદા, તથા સ્વ.પ્રાણશંકરભાઇ અંબાશંકરભાઇ ત્રિવેદીના જમાઇનુ તા.૧૦ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. જેમનુ ટેલીકોનીક ઉઠમણું તથા શ્વસર પક્ષનુ બેસણું તા.૧ર ને સોમવારે સાંજના ૪ થી ૬  સુધી રાખેલ છે. હાલની કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઇ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક ઉઠમણા માટે. પ્રકાશભાઈ મો. ૮૧૬૦૭ ૩૮૧૭૧, રાજેશભાઈ મો.૭૫૬૭૬ ૮૫૮૯૦, ધવલભાઈ મો.૭૪૦૫૫ ૦૦૦૭૦, બેસણા માટે. માર્કંડભાઇ મો. ૮૮૯૮૮ ૩૩૬૬ર, હિતેન્દ્રભાઇ મો. ૯૮રપ૦ ર૩૮૭૫નો સંપર્ક થઇ શકશે.

વર્ષાબેન દેવમુરારી

રાજકોટઃ વર્ર્ષાબેન દલપતભાઇ દેવમુરારી તે સ્વ. દલપતભાઇ ચુનીલાલ દેવમુરારીના પત્નિ તથા દેવાંગભાઇ દલપતભાઇ દેવમુરારીના માતુશ્રી તથા પ્રભુદાસ ભગીરથદાસ લશ્કરી (એસ.ટી.) તથા ગીરીશભાઇ ભગીરથભાઇ લશ્કરી (બેડીનાકા) ના બહેન તા.૧૦ના રામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૬૩૫૨૯ ૪૬૭૫૬, ૭૯૯૦૦ ૯૫૧૮૧, ૯૯૨૫૫ ૪૯૭૫૪ ઉપર સંપર્ક થઇ શકશે.

કિરીટભાઇ કારીયા

પોરબંદર : કિરીટભાઇ કરશનદાસ કારીયા (છત્રાવા) હાલ પોરબંદર તેઓ કારૂભાઇના નાનાભાઇ, જયદિપ (કાનો) ના પપ્પા, પિયુષ (લાલો)ના કાકા તેમજ પોરબંદર નિવાસી રતિલાલ વિઠ્ઠલદાસ ઠકરારના બનેવીનું તા. ૧૦ શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧ર સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ઉમેશભાઇ લહેરૂ

જામનગર : હાલાઇ ભાનુસાળી લહેરૂ મુળ જુનાગઢ નિવાસી હાલ ભાયંદર ભાનુસાળી સ્વ. ચીમનભાઇ કાલિદાસ લહેરૂના પુત્ર ઉમેશભાઇ (ઉ.૬૩) તે રિટાબેનના પતિ જશુબેન, સ્વ.મધુબેન, અનસુયાબેનભાઇ, નાનાભાઇ, સ્વ.જનકભાઇ કિશોરભાઇ (૮૮પ૦૬ ૦૮પ૮૭)ના મોટાભાઇ ભાવિશાબેન (રીન્કુ) ૯૮૧૯૭ ૧રરરપ), નીરવભાઇ (૯૧૩૭૮૦૮૭૩૭)ના બનેવીનો સ્વર્ગવાસ થયેલ છે, હાલ કોરોનાની પરિસ્થિતિના કારણે તમામ લૌકિકક્રિયા બંધ રોખલ છે.

માધવીબેન ભટ્ટ

જામનગર : માધવીબેન શ્યામભાઇ ભટ્ટ (ઉ.વ.૪૮) તે સ્વ. શ્યામભાઇના ધર્મપત્ની, દૈવજ્ઞ અને મહર્ષિના માતાશ્રીનું તા.૧ર અધિક આસો વદ ૧૦ના રોજ અવસાન પામેલ છે. સદગતુનં ટેલીફોનીક બેસણું આજે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. દૈવજ્ઞ શ્યામભાઇ ભટ્ટ ૯૪ર૭૮ ૪૪પ૧પ, મહર્ષિભાઇ ભટ્ટ  ૯૪ર૭૮ ૩પ૧પ૭, હર્ષ બાલમુકુંદભાઇ ભટ્ટ ૯૪ર૯પ પ૪૬૩૯, હાર્દ બાલમુકુંદભાઇ ભટ્ટ ૯૬૩૮૮ ૦૬૮૧પ, જાગૃતિ બાલમુકુંદભાઇ ભટ્ટ ૯૪ર૯ર ૭૩૧૬૮

રસીલાબેન સોલંકી

ગોંડલઃ રસીલાબેન પ્રભુદાસભાઇ સોલંકી (ઉ.વ.૭૩) રાજેન્દ્રભાઇના માતા તથા પાર્થના દાદીનું તા.૧૦ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧રના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ફોન નં. ૯૯૭૯૩ ૯૯૧૯પ, ૬૩પર૪ ૮૦પ૮૩.

સુનંદાબેન જોષી

રાજકોટઃ વાંકાનેર નિવાસી સ્વ. જયંતિલાલ લવજીભાઇ ત્રિવેદીના પુત્રી સુનંદાબેન જોષી તે વિનોદભાઇ જોષી (હાલ નવસારી) ના માતુશ્રી, કાશ્મીરાબેનના સાસુ તેમજ કુશલના દાદીમા તેમજ નરેન્દ્રભાઇ (કેનેડા), યશવંતભાઇ (વડોદરા), યોગેશભાઇ (રાજકોટ) તથા દમયંતીબેન દવે (રાજકોટ) તથા હંસાબેન રાવલ (મુંબઇ) ના મોટા બ્હેનનું તા. ૧૧ના રવિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાખેલ નથી.

જીતેન્દ્રભાઇ સોમૈયા

રાજકોટઃ જીતેન્દ્રભાઇ ધરમશીભાઇ સોમૈયા તે સ્વ. ધરમશીભાઇ શામજીભાઇ સોમૈયાના પુત્ર તે જયોતિબેનના પતિ તેમજ કૌશલ, ધારા ઋષિકુમાર, ક્રિષ્ણા ધ્રુવકુમારના પિતા તેમજ સ્વ. જયંતિભાઇ, જગદિશભાઇ, રાજેશભાઇ, સ્વ. દિલીપભાઇ, જયભાઇ, તેમજ ભરતભાઇના ભાઇ તેમજ મોટી પાનેલીવાળા, સ્વ. ભાઇલાલભાઇ તુલસીદાસ માખેચાના જમાઇનું તા. ૧૧ના રવિવારે અવસાન થયેલ છે. તેમજ અત્યારની પરિસ્થિતિને લઇને સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું સોમનાથના તા. ૧રના સાંજે પ થી ૭ રાખેલ છે. કૌશલભાઇ-૮૪૬૦ર ૩૭૪૭૯, ધારાબેન-૮ર૩૮૦ ૩પ૪૮૯, જયુભાઇ-૯૮રપ૦ ૭૯૭૧૦, જગદિશભાઇ-૭૦૧૬૦ પપરર૮, ભરતભાઇ-૯૮ર૪પ ૧૪૪૩૦નો સંપર્ક થઇ શકશે.

કાનજીભાઇ દાસાણી

રાજકોટઃ કાનજીભાઇ મોરારજીભાઇ દાસાણી (ઉ.વ.૮૨) તે વિજયભાઇ તથા હસમુખભાઇ દાસાણી (દાસાણી કલોથ સ્ટોર્સવાળા) તે નીરુબેન તથા દક્ષાબેનના પિતાશ્રી સ્વ.દલસુખરાય રાયચુરા તથા રમેશભાઇ કોટકના સસરા તેમજ વિવેક, જય, નિકુંજ, કિશનના દાદાશ્રી તેમજ સ્વ. જમનાદાસ પોપટલાલ દતાણીના જમાઇ તા.૧૧ના રવિવારે શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના સોમવારે ૪ થી ૬ રાખેલ છે. વિજયભાઇ દાસાણી ૯૯૨૪૪ ૧૭૫૭૮, હસમુખભાઇ દાસાણી ૯૮૭૯૪ ૯૭૧૯૫, વિવેકભાઇ દાસાણી ૯૬૨૪૯ ૬૦૮૯૬, જયભાઇ દાસાણી ૮૦૦૦૦ ૫૦૦૭૧, નિકુંજભાઇ દાસાણી ૭૪૦૫૨ ૧૫૩૫૬નો સંપર્ક થઇ શકશે.

ઉમેશભાઇ ઠાકર

રાજકોટઃ જમશેદપુર નિવાસી હાલ રાજકોટ ઉમેશભાઇ ચંદ્રકાંતભાઇ ઠાકર (ઉ.વ.૬૮) તે કિશોરભાઇ, મુકેશભાઇ, હિતેષભાઇ, અશ્વિનભાઇ, હિનાબેનના મોટાભાઇ તથા અરૂણાબેનના પતિ, દર્શીતાબેન તથા ચેતનભાઇના પિતાશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૨ના સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

નટવરલાલ જોષી

રાજકોટઃ નટવરલાલ કાશીરામભાઇ જોષી (જીરા ડાભાળા) હાલ રાજકોટનું તા.૧૧ના કૈલાશવાસ થયેલ છે. તે શાસ્ત્રી ધર્મેશભાઇ જોષી (સુરત) તથા ભાવિનભાઇ જોષી તથા મિનાબેનના પિતાશ્રી તથા પંકજકુમાર એચ જોષીના સસરાનું વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું સોમવારે તા.૧૨ના રાખેલ છે.

કિશોરભાઇ સુચક

રાજકોટઃ કિશોરભાઇ સુચક (ઉ.વ.૭૦) તે તરલાબેન સુચકના પતિ તથા ગોપાલભાઇ સુચક  તેમજ સુરેશભાઇ સુચક વાંકાનેર તેમજ નલીનભાઇ સુચક અમદાવાદના ભાઇ તથા વિનોદભાઇ દક્ષા રાજકોટના વેવાઇ તા.૧૦ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની લૌકીક ક્રિયાઓ  સંજોગાદિન બંધ રાખેલ છે. ટેલીફોનીક સાંત્વના તા.૧૨ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મિતલબેન રીબડીયા

જુનાગઢ : વિસાવદર નિવાસી જગદીશભાઇ બાવાભાઇ રીબડીયાના પત્ની મિતલબેન જગદીશભાઇ રીબડીયા ઉ.વ.૪૮ તેમજ કિશનભાઇ જગદીશભાઇ રીબડીયાના માતુશ્રીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને ટેલીફોનિક બેસણું આજે તા.૧રના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કિશનભાઇ મો. નં. ૭૬૦૦૦ પ૩૮૮૯

પુષ્પાબેન શેઠ

રાજકોટઃ દશા સોરઠીયા વણિક શ્રીમતી પુષ્પાબેન જયંતિલાલ શેઠ (ઉ.વ.૮૦) (મોટીખીલોરીવાળા) હાલ રાજકોટ જયંતિલાલ પ્રભુદાસ શેઠ ના ધર્મપત્ની તથા ગૌરીબેન પારેખ (ગોડલ), જયશ્રીબેન શ્રીમાંકર (વ્યારા) ના ભાભી, હરસુખભાઇ માધાણી (બગસરા) ના મોટાબેન તથા તુષારભાઇના માતૃશ્રી અને સંઘ્યાબેનના સાસુનું  શુક્રવારના અવસાન થયેલ છે.   ટેલિફોનિક બેસણું તા. ૧૨ના સોમવારે   સાંજે ૪ થી ૬ રાખેલ છે મો. ૯૮૭૯૫ ૬૬૪૫૨, ૮૩૨૦૪ ૩૧૬૩૪ ઉપર સંપર્ક થઇ શકશે.

હિરાલાલ ચોટલીયા

રાજકોટઃ મુળ બાલંભા નિવાસી હિરાલાલ ચકુભાઇ ચોટલીયા (ઉ.વ. ૮૯) તે ઓનેસ્ટ પ્રિન્ટીંગવાળા કિશોરભાઇ, પ્રદીપભાઇ, મુકેશભાઈ, વિજયાબેન, સરોજબેનના પિતાશ્રી, મિહીર, વત્સલ, પાર્થ, રવિ, ચૈતાલી, પૂજા, ડીમ્પલ, રિધ્ધીના દાદાશ્રી તા. ૧૦ના શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૨ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૩૭૭૧ ૨૨૧૭૦, ૭૦૧૬૧ ૩૪૪૨૬ ઉપર સંપર્ક થઇ શકશે.

રહેમાનભાઇ ખોખર

રાજકોટઃ અલ્હાજ અ. રહેમાનભાઇ ખોખર (એડવોકેટ) તે નસીમબેનના પતિ તથા મુનીરભાઇ, સાજીદભાઇના પિતા તા.૧૦ના શનિવારે જન્નતનશીન થયા છે. તેમનું ટેલીફોનીક સાંત્વના (૯૯૦૪૦ ૮૪૪૭૨) પર પાઠવી શકાશે.

ચંદુલાલ જોશી

ઉપલેટાઃ ઔ. ગો. બ્રાહ્મણ (શ્રીનાથ દાદા) મૂળ વરવાળા વાળા હાલ ઉપલેટા નિવાસી ચંદુલાલ જેઠાલાલ જોશી (ઉ.વ.૮૧) તેઓ સ્વ.રમીલાબેન (નિમુબેન) પતિ તેમજ ભરતભાઇ જોશી, સુરેશભાઇ જોશીના કાકા તા.૧૦ ને શનિવારના રોજ ઉપલેટા મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રને સોમવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ટેલિફોનિક નિયમ અનુસાર રાખેલ છે. ભરતભાઇજોશી ૮૪૦૧૪ ૧૧૯૬૮.

રમણિકલાલ ઠકકર

ગોંડલઃ મુંબઇ નિવાસી ઠા. રમણિકલાલ નાનજીભાઇ ઠકકર (ઉ.વ.૮૭) તે ઠા. સ્વ.ગીરધરલાલ હિરજીભાઇ બગડાઇ (ગોંડલ)ના જમાઇ, સ્વ.સુરેશચંદ્ર, જયસુખલાલ, પ્રવિણચંદ્ર તથા કિશોરકુમારના બનેવી તેમજ વિજયભાઇના ફુવાનું તા.૮ના અવસાન થયેલ છે. મો. ૯૯રપ૩ ૩ર૯૭ર, ૯૮રપર ૧૭ર૩ર, ૯૮રપ૭ ૯૦પ૭૧, ૯૮રપ૭ ૩૪૯૩ર.

સવિતાબેન પરમાર

રાજકોટઃ વાણંદ સ્વ.ચંદુલાલ વશરામભાઇ પરમારના ધર્મપત્ની સ્વ.સવિતાબેન ચંદુલાલ પરમાર તે સુધીરભાઇ (મેડીકલ કોલેજ) તથા જીતેન્દ્રભાઇ (સીવીલ હોસ્પિટલ)ના માતુશ્રીતથા હર્ષિલ, આસવ, આયુષ, માર્ગીના દાદીનું તા.૧૦ શનિવારના અવસાન થયેલ છે.  ટેલિફોનિક બેસણું નિવાસ સ્થાને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુધીરભાઇ મો. ૯૬ ૬ર ૬ર ૧૦ પ૬, જીતેન્દ્રભાઇ મો. ૯૭૧૪૮ ર૪પર૪ ઉપર શોક સંદેશો પાઠવવો.