Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ધનતેરસે ઝવેરીબજારમાં ખરીદીનો જામ્યો માહોલ :

ઘનતેરસના શુકનવંતા અવસરે ઝવેરીબજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે આજ સવારથી જ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી,ધનતેરસના મહામુલા  અવસરે  સોના ચાંદીની ખરીદીને શુભ મનાય છે શુકનવંતી ખરીદી માટે ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઝવેરીબજારમાં અવનવા કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે( તસ્વીરમાં ખરીદી કરતા ગ્રાહકો નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

(1:12 pm IST)