Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઋષિવાટિકા સોસાયટીમાં એન્ટીજન ટેસ્ટઃ ૭ પોઝીટીવ

રાજકોટઃ વોર્ડ નં. ૧ માં ધર્મનગર-ઋષિવાટિકા સોસાયટીમાં આજે મહાનગર પાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૩૧ ટેસ્ટ થયા હતા, જેમાં ૭ પોઝીટીવ જાહેર થયા હતા. આ સમગ્ર કામગીરી એન્ટીજન કારના હેપ્તી ભૂત અને નગ્મા આશિયાના માર્ગદર્શન હેઠળ થઇ હતી. લોકોને નિર્ભય અને સાવધ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. તસવીરમાં એન્ટીજન ટેસ્ટ પ્રક્રિયા થતી દર્શાય છે.

(2:43 pm IST)