Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વાંકાનેર શ્રી સ્‍વામીનારાયણ મંદિરે એકાદશીના ભગવાનને દિવ્‍ય શણગાર

 વાંકાનેરઃ વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર બીએપીએસ શ્રી સ્‍વામીનારાયણ મંદિર ખાતે એકાદશીના શ્રી સ્‍વામીનારાયણ મહામંત્રના પાવન પુણ્‍યશાળી અવસરે મંદિરમાં નીજ મંદિરમાં શ્રી સ્‍વામીનારાયણ ભગવાન, શ્રી રાધાકૃષ્‍ણ ભગવાનની મૂર્તિ તેમજ શ્રી શાષાીજી મહારાજશ્રી, શ્રી યોગીજી મહારાજશ્રી, શ્રી ગુણાતીતાનંદ સ્‍વામી મહારાજશ્રીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવેલ હતું. તેમજ દિવ્‍યમૂર્તિને અનોખો શણગાર વાંઘા પહેરાવેલ હતા. અગિયારસના પાવન પર્વે વાંકાનેર શહેરના હરીભકતોએ દિવ્‍ય દર્શનનો લાભ લીધેલ હતો. (તસ્‍વીર : હિતેશ રાચ્‍છ, વાંકાનેર)

(10:52 am IST)